બિહારમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા
બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું,
સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશને વધારાના 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો બિહારમાં એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
બિહારના હાજીપુરમાંથી એક દુ:ખદ સામચાર સામે આવ્યા છે. હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વીજ શોક લાગવાથી 9 લોકોના મોત થયા છે.
બિહારના જહાનાબાદમાં ભગવાન શિવના જલાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
બિહારમાં વધુ એક પુલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ત્રીજી વખત ઘરાશાયી થયો હતો
બિહારના ભોજપુર જિલ્લામાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 5 લોકના મોત થયાં છે. આ મહિલાઓ જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં
બિહારના ગયામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. વંદે ભારત ટ્રાયલ ટ્રેન પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ટ્રેનના એન્જિનને અડીને આવેલા બીજા કોચની સીટ નંબર 4ની બારીનો કાચ તૂટી ગયો હતો.
બિહારના નવાદા જિલ્લામાં બુધવારે સાંજે મોટો હંગામો થયો હતો. મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડાઓએ એક દલિત વસાહતને ઘેરી લીધી અને તેને આગ ચાંપી દીધી. આ આગમાં ગામના 80 ઘર બળી ગયા હતા
બિહારના સ્વાતંત્ર્ય સેનાની એક્સપ્રેસ ટ્રેન (12561) પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. બિહારના સમસ્તીપુરમાં જયનગરથી દિલ્હી જઈ રહેલી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025