બિહારમાં વધુ એક પુલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ત્રીજી વખત ઘરાશાયી થયો હતો