|

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી આગમન ,સૌથી વધુ વેરાવળ-પાટણ તાલુકામાં 989 મી.મી.વરસાદ નોંધાયો

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના અનેક જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે

By samay mirror | August 02, 2024 | 0 Comments

ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 22 ઓગસ્ટના યોજાશે

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે "સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. 22 ઓગષ્ટનાં  જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે ૨૧ ઓગસ્ટના તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે

By samay mirror | August 02, 2024 | 0 Comments

ગીર સોમનાથમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના ૯ પેકેટ ઝડપાયા

હાલ ગીરસોમનાથના દરિયાકાંઠેથી બિનવરસી હાલતમાં ડ્રગ્સના ૯ પેકેટ મળી આવ્યા હતા

By samay mirror | August 02, 2024 | 0 Comments

ગીર સોમનાથમા સુત્રાપાડાના બરૂલામાં તળાવનું કામ ધીમી ગતિએ ચાલતા ગ્રામજનોમાં રોષ : કામ ઝડપી પૂર્ણ કરવા માંગ

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે આવેલ તળાવમાં નુકશાન થતા તેમના સમારકામમાં 10 ટકા પણ પૂરું થયેલ ન હોવાની ગ્રામ્યજનો દ્વારા કલેકટરને રજૂઆત કરી કામગીરી વ્હેલીતકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી .

By samay mirror | August 06, 2024 | 0 Comments

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાતાળેશ્વર મહાદેવનાં દર્શન માટે જંગલ વિસ્તારનો રસ્તો ખુલ્લો મુકાયો

પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે

By samay mirror | August 06, 2024 | 0 Comments

‘હર ઘર તિરંગા’ અંતર્ગત લોઢવા ગામે કન્યાશાળાથી મુખ્ય ચોક સુધી યોજાઈ તિરંગા યાત્રા

વિદ્યાર્થીઓ માટે ચિત્ર, રંગોળી સ્પર્ધા, વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

By samay mirror | August 10, 2024 | 0 Comments

સોમનાથમાં મેગા ડિમોલિશન: ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા બુલડોઝર, પોલીસનો કાફલો તૈનાત

સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે.

By samay mirror | September 28, 2024 | 0 Comments

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને ઝટકો , SCએ કહ્યું - જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે

ગુજરાતના ગીર સોમનાથ બુલડોઝર એક્શન કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો

By samay mirror | October 25, 2024 | 0 Comments

સોમનાથના વેણેશ્વર વિસ્તારની ગૌશાળાનો વિવાદ વકર્યો

જગ્યા ખાલી કરાવાશે તો કોળી સમાજના 2 લાખ લોકો ઉમટી પડશે, ચિંતન શિબિરમાં હંગામાની ચિમકી

By samay mirror | November 20, 2024 | 0 Comments

સોમનાથ ખાતે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ત્રિદિવસય ૧૧મી ચિંતન શિબિરનો પ્રારંભ

સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

By samay mirror | November 21, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1