ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે આવેલ તળાવમાં નુકશાન થતા તેમના સમારકામમાં 10 ટકા પણ પૂરું થયેલ ન હોવાની ગ્રામ્યજનો દ્વારા કલેકટરને રજૂઆત કરી કામગીરી વ્હેલીતકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી .