બિહારના સ્વાતંત્ર્ય સેનાની એક્સપ્રેસ ટ્રેન (12561) પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. બિહારના સમસ્તીપુરમાં જયનગરથી દિલ્હી જઈ રહેલી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો