બિહારના હાજીપુરમાંથી એક દુ:ખદ સામચાર સામે આવ્યા છે. હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વીજ શોક લાગવાથી 9 લોકોના મોત થયા છે.