કોરોના સમયગાળાથી બંધ ત્રણ કપાટ પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા
ઓડિશાના બાલાસોર જિલ્લાના જળેશ્વરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવેથી એક પેસેન્જર બસ 20 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા
ચક્રવાતી તોફાન 'દાના'ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 'દાના' ની લેન્ડફોલ શુક્રવારે સવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (30 નવેમ્બર) થી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે. જેમાં કાઉન્ટર ટેરરિઝમ, ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વના ઘટકો પર ચર્ચા કરવામાં આવશે
જામીન પર બહાર આવેલા બળાત્કારના આરોપીએ પીડિતાની હત્યા કરી હતી. તેમજ પુરાવાનો નાશ કરવા માટે તેના શરીરના નાના-નાના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેકી દીધા હતા. જોકે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાતે જશે. પીએમ મોદી સવારે 11 વાગ્યે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025