ઓડિશાઃ પુરીમાં જગન્નાથ મંદિરના ચારેય કપાટ ખુલ્યા

કોરોના સમયગાળાથી બંધ ત્રણ કપાટ પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા

By samay mirror | June 13, 2024 | 0 Comments

ઓડિશાના બાલાસોર જિલ્લાના જળેશ્વરમાં સર્જાયો અકસ્માત: શ્રધ્ધાળુઓથી ભરેલી બસ 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, 4ના મોત

ઓડિશાના બાલાસોર જિલ્લાના જળેશ્વરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવેથી એક પેસેન્જર બસ 20 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા

By samay mirror | September 28, 2024 | 0 Comments

આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', સ્કુલોમાં રજા, ટ્રેનો રદ

ચક્રવાતી તોફાન 'દાના'ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

By samay mirror | October 24, 2024 | 0 Comments

' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત 'દાનાએ મચાવી તબાહી , બંગાળ અને ઓડિશા સહિત આ રાજ્યોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું જારી

બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 'દાના' ની લેન્ડફોલ શુક્રવારે સવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

By samay mirror | October 25, 2024 | 0 Comments

PM મોદી આજે ઓડિશામાં DGP કોન્ફરન્સમાં ભાગ લેશે, આંતરિક સુરક્ષા પર કરશે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (30 નવેમ્બર) થી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે. જેમાં કાઉન્ટર ટેરરિઝમ, ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વના ઘટકો પર ચર્ચા કરવામાં આવશે

By samay mirror | November 30, 2024 | 0 Comments

ઓડિશામાં હચમચાવતી ઘટના: જેલમાંથી છુટી દુષ્કર્મ પીડિતાની હત્યા કરી, મૃતદેહના ટુકડા કરીને ફેકી દીધા

જામીન પર બહાર આવેલા બળાત્કારના આરોપીએ પીડિતાની હત્યા કરી હતી. તેમજ પુરાવાનો નાશ કરવા માટે તેના શરીરના નાના-નાના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેકી દીધા હતા. જોકે

By samay mirror | December 12, 2024 | 0 Comments

પીએમ મોદી આજે ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાતે , દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોનું કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાતે જશે. પીએમ મોદી સવારે 11 વાગ્યે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે.

By samay mirror | January 28, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1