રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ખૂબ જ શરમજનક ઘટના બની છે. અહીં ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશનના નેહરુ વિહારમાં, નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ  અને હત્યા કરવામાં આવી છે