નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ પાંચ માસથી તૈયાર છતાં અલીગઢીયા તાળાં
અત્યાર સુધીમાં 100 વખત સોમનાથ દ્રારકા,32 વખત રામદેવળા રણુજા અને બે વખત નર્મદા પરિક્રમા પુર્ણ કરી q છે
કેશોદના બસ સ્ટેન્ડ પાસે વેરાવળ રોડ પર મહેશનગર વિસ્તારમાં આવેલ યુ.કે.વાછાણી મહિલા કોલેજની હોસ્ટેલ ખાતેથી મેંદરડા સામાકાંઠા વિસ્તાર અજાબ રોડ ખાતે રહેતાં પરિવારની સગીરાને અજાણ્યો શખ્સ બદઈરાદાથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી
કેશોદના પંચાળા ગામે સુરાપુરા પેથરાજ દાદાના મંદિરમાં બે વર્ષ પહેલાં વેરાવળના અરવિંદ રાણીગાએ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની રજુઆત પ્લાન નકશા સાથે પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી હતી
મકાનમાલિકે ભાડુઆત વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યાના ૨ માં બાદ પણ પોલીસ નિંદ્રાધીન
દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝમાંથી રૂ. ૪.૩૨ લાખનો ૬ હજાર લિટર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ સીઝ
પોરબંદરના સાંસદ અને કેબીનેટ મંત્રી મનસુખ માંડવીયાની રજુઆત રંગ લાવી
કેશોદના મઘરવાડા નેશનલ હાઇવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માતસર્જાયો હતો. બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થતા એક મહિલા સહીત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
માછલીનો શિકાર કરવા ગયેલા ચારેયે મગરનો શિકાર કરી લેતા કાનૂનના હાથે ચડી ગયા, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા જૂનાગઢમાં જેલહવાલે કરાયા
નિરવસિંહજી રાયજાદા નિવૃત થઇ વતન પધારતા સોદરડા ગામે પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025