સ્વાતિ માલીવાલે આપ પર નિશાન સાધ્યું છે. અને તેમેણે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રીઓ તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી હતી.