રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રાહ્યોક હે ત્યરે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે. અમદાવાદના નારણપુરામાં પીકઅપ વાન સાથે પુરઝડપે બાઈક પર આવેલા બે યુવકો અથડાયા હતા
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રાહ્યોક હે ત્યરે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે. અમદાવાદના નારણપુરામાં પીકઅપ વાન સાથે પુરઝડપે બાઈક પર આવેલા બે યુવકો અથડાયા હતા
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રાહ્યોક હે ત્યરે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે. અમદાવાદના નારણપુરામાં પીકઅપ વાન સાથે પુરઝડપે બાઈક પર આવેલા બે યુવકો અથડાયા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ અંગે બી ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
મળતી માહિતી અનુસાર નારણપુરા શાસ્ત્રીનગર પર ઓવરબ્રીજ પુરપાટ ઝડપે આવી રહેલી બાઈક રોડની સાઈડ પર ઊભેલી વાન સાથે ધડાકાભેર અથડાયા હતું. ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતકના નામ વિવેક સુથાર (ઓઢવ) અને વિહાર વ્યાસ (તલાલા) હોવાનું જાણવા મળ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0