દિગ્ગજ અભિનેતા રજનીકાંતને ગઈ કાલે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.