ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં યુવરાજ સિંહ પર બાયોપિક બનાવવામાં આવશે અને તે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ હલચલ મચાવશે