અમદાવાદના હરિપુરામાં બસ પલટી ખાઈ જવાને લીધે 20 થી વધુ મુસાફરો ઈજગ્રસ્ત થયા હતા.આ અકસ્માત ધંધુકા ફેદરા રોડ પર સર્જાયો હતો.
અમદાવાદના હરિપુરામાં બસ પલટી ખાઈ જવાને લીધે 20 થી વધુ મુસાફરો ઈજગ્રસ્ત થયા હતા.આ અકસ્માત ધંધુકા ફેદરા રોડ પર સર્જાયો હતો.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનો વધતી જોવા મળી રહી છે. ત્યારે અમદાવમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના હરિપુરામાં મધ્ય પ્રદેશથી ગોંડલ જઈ રહેલી એક ખાનગી બસ પલટી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં 20 થી વધુ મુસાફરો ઈજગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી ગોંડલ જઈ રહેલી બસને અમદાવાદના હરિપુરામાં અકસ્માત નડ્યો હતો. અમદાવાદના હરિપુરામાં બસ પલટી ખાઈ જવાને લીધે 20 થી વધુ મુસાફરો ઈજગ્રસ્ત થયા હતા.આ અકસ્માત ધંધુકા ફેદરા રોડ પર સર્જાયો હતો.
બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0