બાબા રામદેવે રૂહ આફઝા શરબતને ‘શરબત જિહાદ’ કહ્યા બાદ તેમના નિવેદન બદલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી હતી.