ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ શુભેચ્છા, મારી કંપની ભારતમાં કામ કરવા અંગે ઈચ્છુક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા. વડા પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટ માટે મોસ્કોમાં પહોચ્યા છે. અહીં એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રશિયાના ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારા પ્રેમ, સ્નેહ માટે બદલ હું તમારો ખૂબ આભારી છું.
સંસદનું ચોમાસું સત્ર આગામી સપ્તાહે શરૂ થઈ રહ્યું છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં સુધારો કરવાના બિલ સહિત છ નવા બિલ રજૂ કરવામાં આવશે. ફાઇનાન્સ બિલ ઉપરાંત સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વ્યવસાય કરવાની સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે એરક્રાફ્ટ એક્ટ 1934 ને બદલવા માટે ભારતીય એરક્રાફ્ટ બિલ 2024 ને પણ સૂચિબદ્ધ કર્યું છે
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23 જુલાઈએ સંસદમાં મોદી 3.0નું પહેલું બજેટ રજૂ કરશે.મોદી 3.0 સરકારનું બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માર્ગનો નકશો હશે. જે
રોજગાર અને સ્વરોજગાર માટેની અભૂતપૂર્વ તકોમાં વધારોએ અમારી સરકારની વિશેષતા છે, આજનું બજેટ તેને વધુ મજબૂત બનાવે છે. આ બજેટમાં સરકારે રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે, જે કરોડો રૂપિયાની રોજગારી પ્રદાન કરશે. દેશને રૂપિયા." નવી નોકરીઓ ઉભી થશે,
PM નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ દરમિયાન PM મોદી આજે લદ્દાખના પ્રવાસે. કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, વડા પ્રધાન લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે પ્રથમ લોકાર્પણ કરશે
અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવનારા લોકો પર નિશાન સાધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો એવી ગેરસમજ પણ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ સ્કીમ લાવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ બે દિવસીય રશિયાના પ્રવાસે ગયા હતા, ત્યારબાદ પીએમ મોદી હવે યુક્રેન જશે. દિલ્હીમાં યુક્રેનિયન દૂતાવાસની મળતી માહિતી અનુસાર, પીએમ મોદી આવતા મહિને યુક્રેનની રાજધાની કિવ જશે, જ્યાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025