કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ અકસ્માત ન થવો જોઈતો હતો. ભાગદોડ રોકી શકાતી નથી. મહાકુંભમાં પણ ભાગદોડ થઈ હતી