દિલ્લી: કેજરીવાલ પહોચ્યા સુપ્રીમ કોર્ટ,વચગાળાના જામીન ૭ દિવસ વધારવા કરી માંગ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર CM કેજરીવાલને PET-CT સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.

By Samay Mirror Admin | May 27, 2024 | 0 Comments

મણિપુરના CM એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકીઓનો હુમલો,2 જવાન ઘાયલ

મણિપુરનાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 જવાન ઘાયલ થયા છે. સીએમના સુરક્ષા કાફલા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો.

By samay mirror | June 10, 2024 | 0 Comments

કેજરીવાલને ફરી ઝટકો: હાઇકોર્ટે લગાવી જામીન અરજી પર રોક

અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી. કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા

By samay mirror | June 21, 2024 | 0 Comments

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સેમીકનેક્ટ કોન્ફરન્સ યોજાઈ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 દિવસીય સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યું હતુ. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે કોન્ફરન્સનું યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ. જેમાં સેમીકનેક્ટ કોન્ફરન્સમાં આજે કુલ 8 ટેકનિકલ સેશન રાખવામાં આવ્યા છે

By samay mirror | July 19, 2024 | 0 Comments

ગુજરાત સરકારની જાહેરાત: અગ્નીવીરોને સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં અપાશે પ્રાથમિકતા

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં અગ્નીવીરોને પ્રાથમિકતા આપશે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અગ્નિવીરને લઈને જે ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે

By samay mirror | July 27, 2024 | 0 Comments

રાજકોટ દેશભક્તિના રંગમાં રંગાયું , મુખ્યમંત્રી-જેપી નડ્ડાએ કરાવ્યો તિરંગા યાત્રાનો પ્રારંભ

રાજકોટમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

By samay mirror | August 10, 2024 | 0 Comments

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં મળશે LTCનો લાભ

સરકારી કમર્ચારીઓ માટે સારા સમાચારસામે આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

By samay mirror | August 13, 2024 | 0 Comments

દિલ્હીના CM કેજરીવાલને ફરી એકવાર લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીએકવાર મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલની જામીન અરજી અંગે આજે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે

By samay mirror | August 14, 2024 | 0 Comments

ગુજરાતના ખેડાના નડિયાદમાં યોજાયો રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ, CMએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

દેશભક્તિની ભાવના સાથે આજે દેશભરમાં ૭૮માં  સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ખેડા જીલ્લાના નડિયાદના SRP ગ્રાઉન્ડમાં યોજાયો

By samay mirror | August 15, 2024 | 0 Comments

ગુજરાત આજે વિકાસ મોડેલ તરીકે ખ્યાતી પામ્યું છે,CM એ ખેડાથી પ્રજાજોગ સંદેશ પાઠવ્યો

CM ભુપેન્દ્ર પટેલે ખેડા જિલ્લના નડિયાદ ખાતેથી રાષ્ટ્ર ધાવજ લહેરાવી ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરી. આ પર્વ પર પોલીસદળો, હોમગાર્ડ સહિતના સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.

By samay mirror | August 15, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1