CM ભુપેન્દ્ર પટેલે ખેડા જિલ્લના નડિયાદ ખાતેથી રાષ્ટ્ર ધાવજ લહેરાવી ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરી. આ પર્વ પર પોલીસદળો, હોમગાર્ડ સહિતના સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.
CM ભુપેન્દ્ર પટેલે ખેડા જિલ્લના નડિયાદ ખાતેથી રાષ્ટ્ર ધાવજ લહેરાવી ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરી. આ પર્વ પર પોલીસદળો, હોમગાર્ડ સહિતના સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.
CM ભુપેન્દ્ર પટેલે ખેડા જિલ્લના નડિયાદ ખાતેથી રાષ્ટ્ર ધાવજ લહેરાવી ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરી. આ પર્વ પર પોલીસદળો, હોમગાર્ડ સહિતના સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ સાથે CMએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાજ્યના નાગરિકોને પ્રજોગ સંદેશો પણ પાઠવ્યો હતો
તેમને જણાવ્યું કે ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમી પર ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકાશાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે.આ ખામીર્વાન્ત્રી ભૂમિ પરથી રાજ્યના સૌ નાગરિકોને સ્વાતંત્ર્યદિવસનીખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું
ભુપેન્દ્ર પટેલે કહ્યું કે આઝાદીના સદા સાત દાયકા પૂરી કરીને સવ્તાન્ત્રતા ની શતાબ્દી તરફ આગે કુચ કરી રહ્યા છે જેમના ત્યાગ , સમર્પણ, તપસ્યા અને બલિદાનના કારણે અનેક વીર શાહીદોને નતમસ્તક વંદન કરવાનો આજનો અવસર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મિશનનો લાભ 2 દાયકા કરતા વધુ સમયથી મળતો રહ્યો છે. જેમના દિશા-દર્શનમાં ગુજરાત દેશમાં વિકાસ મોડલ તરીકે ખ્યાતિ પામ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0