78માં સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને તાત્કાલિક સજા મળવી જોઈએ