ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં અગ્નીવીરોને પ્રાથમિકતા આપશે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અગ્નિવીરને લઈને જે ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે