અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવનારા લોકો પર નિશાન સાધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો એવી ગેરસમજ પણ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ સ્કીમ લાવી છે