કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે 2021માં મોટો ઝઘડો થયો હતો. જોકે, બંનેએ ગયા વર્ષે પોતાના વિવાદો ઉકેલી લીધા હતા અને હવે બંને બે પ્રોજેક્ટ - તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી અને નાગજીલા પર કામ કરી રહ્યા છે.