ઉત્તરાખંડમાં હરિદ્વારથી ઉપડેલી ગુજરાતી પ્રવાસીઓની બસ ટિહરીમાં પલટી ગઈ છે. આ બસમાં 18 મહિલાઓ સાથે 30થી વધુ ગુજરાતી યાત્રીઓ સવાર હતા
ઉત્તરાખંડમાં હરિદ્વારથી ઉપડેલી ગુજરાતી પ્રવાસીઓની બસ ટિહરીમાં પલટી ગઈ છે. આ બસમાં 18 મહિલાઓ સાથે 30થી વધુ ગુજરાતી યાત્રીઓ સવાર હતા
ઉત્તરાખંડમાં હરિદ્વારથી ઉપડેલી ગુજરાતી પ્રવાસીઓની બસ ટિહરીમાં પલટી ગઈ છે. આ બસમાં 18 મહિલાઓ સાથે 30થી વધુ ગુજરાતી યાત્રીઓ સવાર હતા. અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. કાર ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો ઘટના સર્જાઈ હતી.
https://www.instagram.com/reel/DKybvOFJHqQ/?utm_source=ig_web_copy_link&igsh=MTBvZnB1amo1bDNnOQ==
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ હાઈવેના જોખમી વળાંક પર બસની બ્રેક ફેલ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યમુનોત્રી-ગંગોત્રીના દર્શન પછી બસ કેદારનાથ જઈ રહી હતી અને
બસ હરિદ્વારથી રવાના થઈ હતી
સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે તેઑ કેદારનાથ જઈ રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0