|

કેદારનાથમાં ફરી વાદળ ફાટ્યું, ભારે વરસાદ વચ્ચે 200 તીર્થયાત્રીઓ ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ રોડ પર પૂર આવ્યું છે, જેના કારણે બજારો અને હોટલ ખાલી કરાવવી પડી છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કેદારનાથ ધામમાં લગભગ 200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.

By samay mirror | August 01, 2024 | 0 Comments

ઉત્તરાખંડમાં ભારે વરસાદે મચાવ્યો કહેર..ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકવામાં આવી, અનેક ભક્તો ફસાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે

By samay mirror | August 02, 2024 | 0 Comments

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: ખામીના કારણે MI-૧૭ દ્વારા કરવામાં આવી રહ્યું હતું એર લીફ્ટ, જુઓ વિડીયો

MI-17 હેલિકોપ્ટરથી ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને લઈ જતી વખતે અકસ્માત થયો હતો. ફ્લાઈટ દરમિયાન લેચ ચેઈન તૂટવાને કારણે ખામીયુક્ત હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. પહાડોની વચ્ચે જમીન પર પડ્યા બાદ હેલિકોપ્ટર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું

By samay mirror | August 31, 2024 | 0 Comments

9 કલાકની મુસાફરી 36 મિનિટમાં થશે પૂર્ણ, રોપવેથી કેદારનાથ યાત્રા બનશે સરળ,કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

કેન્દ્રીય માહિતી  અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, સરકારે હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે

By samay mirror | March 06, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1