ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ રોડ પર પૂર આવ્યું છે, જેના કારણે બજારો અને હોટલ ખાલી કરાવવી પડી છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કેદારનાથ ધામમાં લગભગ 200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે
MI-17 હેલિકોપ્ટરથી ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને લઈ જતી વખતે અકસ્માત થયો હતો. ફ્લાઈટ દરમિયાન લેચ ચેઈન તૂટવાને કારણે ખામીયુક્ત હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. પહાડોની વચ્ચે જમીન પર પડ્યા બાદ હેલિકોપ્ટર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, સરકારે હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025