પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે  દુર્ઘટના સર્જાઈ હતી. મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી