રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહતા હતા તે દરમ્યાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહતા હતા તે દરમ્યાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહતા હતા તે દરમ્યાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અક્સંતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમ્યાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કરને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં રાઘવજી પટેલનો આબાદ બચાવ થયો હતો,
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0