નીજ્જરની હત્યાના કેનેડાના વિદાયમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ હવે તેમને આ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે.