ભારત-કેનેડા સંબંધોમાં કડવાશ વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી છે. તેણે કહ્યું હતું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારતને જરૂરી પુરાવા આપ્યા નથી.
ટ્રુડો સરકારે સ્વીકાર્યું છે કે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર લાગેલા આરોપો સંબંધિત કોઈ પુરાવા નથી.
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, જસ્ટિન ટ્રુડો સોમવારે એટલે કે આજે (6 જાન્યુઆરી)રાજીનામું આપી શકે છે
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નવા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડા પર ટેરિફ લગાવવાની ધમકી સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ લાદવાની તેમની યોજના સાથે આગળ વધશે,
નીજ્જરની હત્યાના કેનેડાના વિદાયમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ હવે તેમને આ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે.
કેનેડાના વડા પ્રધાન તરીકેની તેમની છેલ્લી મીડિયા બ્રીફિંગમાં, ટ્રુડો ભાવુક થઈ ગયા અને તેમના 9 વર્ષના કાર્યકાળ અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વિશે વાત કરતી વખતે તેમની આંખોમાંથી આંસુ આવી ગયા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025