ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર મધ્યપ્રદેશના હરપાલપુરમાં હુમલો થયો. હુમલાખોરોએ ટ્રેન પર પથ્થરમારો જ નહીં પરંતુ તેમાં તોડફોડ પણ કરી