કાનપુર, ગાઝીયાબાદ બાદ હવે ગુજરાતના સુરતમાં પણ ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે રેલ્વે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ધટના સર્જાતા અટકી છે.