કાનપુર, ગાઝીયાબાદ બાદ હવે ગુજરાતના સુરતમાં પણ ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે રેલ્વે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ધટના સર્જાતા અટકી છે.
કાનપુર, ગાઝીયાબાદ બાદ હવે ગુજરાતના સુરતમાં પણ ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે રેલ્વે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ધટના સર્જાતા અટકી છે.
કાનપુર, ગાઝીયાબાદ બાદ હવે ગુજરાતના સુરતમાં પણ ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે રેલ્વે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ધટના સર્જાતા અટકી છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા એક વિડીયો જાહેર કરીને જાણવામાં આવ્યું હતું કે કેત્લાલક અજાણ્યા લોકો દ્વારા દ્વારા કીમ રેલ્વે સ્થેષણ નજીક યુપી લાઈન ટ્રેક પરથી ફીશ પલેત અને ચાવીઓ ખોલી તેને ટ્રેક પર મૂકી દીધી હતી, ત્યારબાદ ટ્રેનની અવાર-જવર બંધ કરી દેવામાં આવી હતી
https://x.com/ANI/status/1837321111630958733
PTI રીપોર્ટ મુજબ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરુખાબદમાં પણ થોડા સમય પહેલા આજ પ[રકારની ઘટના સામે આવી હતી. કાસગંજ- ફરુખાબાદ રેલ્વે ટ્રેક પર ભાટાસા રેલ્વે સ્ટેશન પાસે પતા પેર મોટા લાકડા મૂકી દેવામાં આવ્યા હતા. આવર- નવાર આવી ઘટનાઓ સર્જાતા રેલ્વે સ્ટાફની સાથે જીઆરપી, આરપીએફ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0