રાજકોટ: રાસોત્સવમાં સહિયર" સંગ ઝૂમવા ખેલૈયાઓ તૈયાર, સુપ્રસિદ્ધ સિંગર રાહુલ મહેતા, અપેક્ષાબેન પંડ્યા અને તેજસ શિશાંગીયા કંઠના કામણ પાથરશે

ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ’ફૂડ વીથ મ્યુઝિક’નું નવલું નજરાણું

By samay mirror | September 28, 2024 | 0 Comments

નવરાત્રીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેલૈયાઓ ૧૨ વાગ્યા બાદ પણ રમી શકાશે ગરબા

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે તે માટે મોટો નિર્ણય કરવામાં આવતો છે.

By samay mirror | September 28, 2024 | 0 Comments

આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર શારદીય નવરાત્રી આવતીકાલે એટલે કે 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવશે.

By samay mirror | October 02, 2024 | 0 Comments

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ , પ્રથમ દિવસે જ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ છે.શક્તિપીઠોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે બનસાકાઠામાં આવેલું શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે.

By samay mirror | October 03, 2024 | 0 Comments

ગાંધીનગર: સરગાસણમાં ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ, VHP-બજરંગ દળ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, જુઓ વિડીયો

સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે

By samay mirror | October 05, 2024 | 0 Comments

મધ્યપ્રદેશમાં મુસ્લિમ યુવાનો દાંડિયા રમવા માટે ગરબા મહોત્સવમાં પ્રવેશ્યા, હિંદુ સંગઠનનાં કાર્યકરોએ મચાવ્યો હંગામો

મધ્યપ્રદેશના ગુનામાં નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. ગરબા કાર્યક્રમનું આયોજન એક ખાનગી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.પરંતુ કાર્યક્રમમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે હિંદુ સંગઠનો નારાજ થયા હતા

By samay mirror | October 08, 2024 | 0 Comments

વડોદારમાં લક્ષ્મી વિલાસ પેલેસનાં હેરીટેજ ગરબામાં ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ વિડીયો

હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી. વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયા દ્વારા ગરમની રમઝટ બોલવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે

By samay mirror | October 08, 2024 | 0 Comments

અમદાવાદમાં ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરીંગ, આયોજકોએ મામલો થાળે પાડ્યો

અમદાવાદ શહેરમાં ચાલુ ગરબા દરમ્યાન ફાયરિંગની ઘટના સામે આવી છે.અમદાવાદના ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરીંગ થયું હતું.બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવમાં ફાયરીંગ કર્યું હતું

By samay mirror | October 10, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1