સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે