આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ છે.શક્તિપીઠોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે બનસાકાઠામાં આવેલું શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે.
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ છે.શક્તિપીઠોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે બનસાકાઠામાં આવેલું શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે.
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ છે.શક્તિપીઠોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે બનસાકાઠામાં આવેલું શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે.
અંબાજીમાં પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં માતાના દર્શને શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.નવરાત્રી દરમ્યાન લાખો ભક્તો માતાના દર્શન કારે છે. છે. નવલા નોરતાના પ્રારંભે જ અંબાજીધામમાં. \ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ કરશે. આ ઉપરાંત ગરબાનું પણ વિધિવત જ્યોતનું સ્થાપન થશે નવરાત્રી દરમ્યાન માતાજીને અલગ-અલગ શણગાર કરવામાં આવશે. સાથે જ રાત્રે મંદિરના ચચાર ચોકમાં રસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી દરમ્યાન લાખોની સખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ વર્ષે નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0