આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ છે.શક્તિપીઠોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ત્યારે બનસાકાઠામાં આવેલું શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી-દાંતા હાઇવે પર ત્રિશુલીયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા અને 25થી 30 લોકો ઘાયલ થયાં છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025