|

છત્તીસગઢના નારાયણપુરમાં 2 અલગ-અલગ જગ્યાએ IED બ્લાસ્ટ, 1નું મોત, 3 ઘાયલ

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે આઈડી વિસ્ફોટોમાં એક ગ્રામીણનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ ઘટના ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરુશ્નાર ગામમાં બની હતી

By samay mirror | January 11, 2025 | 0 Comments

છત્તીસગઢ: ગારિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 14 નક્સલીઓ ઠાર

છત્તીસગઢના ગારિયાબંધમાં છેલ્લા 36 કલાકથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ નક્સલીઓના મોતની માહિતી સામે આવી છે.

By samay mirror | January 21, 2025 | 0 Comments

છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, બીજાપુરમાં 8 નક્સલીઓ ઠાર

છત્તીસગઢમાં ફરી એકવાર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 8 નક્સલીઓને ઠાર માર્યા છે.

By samay mirror | February 02, 2025 | 0 Comments

છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ તપાસ કરાઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ કેસ સંબંધિત કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો

By samay mirror | March 10, 2025 | 0 Comments

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીના ઘરે EDની ટીમો ત્રાટકી

સીબીઆઈ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ અને રાયપુર સ્થિત બંગલા પર પહોંચી હતી.

By samay mirror | March 26, 2025 | 0 Comments

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 16 નક્સલીઓને ઠાર

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો છે. ગોગુંડા ટેકરી પર ઉપમપલ્લીમાં બંને બાજુથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ડીઆરજી અને સીઆરપીએફના જવાનો નક્સલવાદીઓનો સામનો કરી રહ્યા છે.

By samay mirror | March 29, 2025 | 0 Comments

આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર: છત્તીસગઢના બીજાપુરમાં 15થી વધુ નક્સલીઓ ઠાર

છત્તીસગઢના બીજાપુરમાં ચાલી રહેલા નક્સલ વિરોધી ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ ઓપરેશન હેઠળ 15 થી વધુ નક્સલીઓ માર્યા ગયા છે.

By samay mirror | May 07, 2025 | 0 Comments

છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત:  ટ્રક-ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં  13ના મોત, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક ગઈ કાલે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઇ ગઇ હતી

By samay mirror | May 12, 2025 | 0 Comments

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા : 26 નક્સલીઓ ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત

છત્તીસગઢના નારાયણપુરમાં ડીઆરજી જવાનોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. DRG જવાનોએ અબુઝમાડમાં ટોચના નક્સલી કમાન્ડરોને ઘેરી લીધા છે

By samay mirror | May 21, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1