પીએમ મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લાલન સિંહે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ   મૂક્યો હતો. ડો.રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.