કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આગચંપીનો બનાવ પણ બન્યો છે