ઓપરેશન સિંદૂર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ પહોંચશે.
ઓપરેશન સિંદૂર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ પહોંચશે.
ઓપરેશન સિંદૂર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ પહોંચશે. અમિત શાહ આ 2 દિવસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે, તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. અમિત શાહ આજે સાંજે અમદાવાદ પહોંચશે. જ્યાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ૧૧૭ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પલ્લવ પુલનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ૧૪.૭૧ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા ગજરાજ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ સાથે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ RTO સર્કલ ખાતે 25 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ગુલાબી શૌચાલયનું ઉદ્ઘાટન કરશે. મળતી માહિતી મુજબ, અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન 18મી તારીખે અલગ અલગ સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરશે. જેમાં ખાસ કરીને અમદાવાદના સાયન્સ સિટી, મહેસાણા અને નારણપુરા વિસ્તારોમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0