મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક યુનિટ સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ આ માહિતી આપી અને કહ્યું કે કામગીરી હજુ પણ ચાલુ છે