અમદાવાદમાં ગત રાત્રીએ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.જાહેરમાં તલવાર , બેઝબોલ જેવા હથિયારો સાથે ફલેટમાં 20 થિ 25  લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો.