નવરાત્રી પહેલા ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં ૪.૪૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નવરાત્રી પહેલા ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં ૪.૪૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નવરાત્રી પહેલા ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં ૪.૪૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરા ૩.૭૭ ઇંચ, જુનાગઢ ૩.૫૮ ઇંચ, બોટાદના ગઢડામાં ૩.૨૬ ઇંચ, તાલાલામાં ૩ ઇંચ, અને ગીર ગઢડા માં ૨.૯ ઇંચ વરસાદ નોંધાયો
આ ઉપરાંત આજે વડોદર, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા , આનદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમે અમરેલીમા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જયારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ , જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0