રાજકોટમાંથી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતાં સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારના 9 સભ્યોએ આપઘાત કર્યો છે.