રાજકોટમાંથી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતાં સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારના 9 સભ્યોએ આપઘાત કર્યો છે.
રાજકોટમાંથી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતાં સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારના 9 સભ્યોએ આપઘાત કર્યો છે.
રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાત પ્રયાસ, એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી
અવાર નવાર આપઘાતોના બનાવો સામે આવતાં હોય છે. ત્યારે રાજકોટમાંથી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના કેવડાવાડી વિસ્તારમાં રહેતાં સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારના 9 સભ્યોએ આપઘાત કર્યો છે. આ તમામને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
શહેરમાં સોની પરિવારે સામુહિક આપઘાત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બેંક લોનની ભરપાઈ ન કરી શકતા સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે .તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર મુંબઈની પેઢી સાથે કરોડોની લેતીદેતી હતી. અને મુંબઈની 3 પેઢી દ્વારા સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ ન કરતા પરિવારે આપઘાત કર્યો હતો. વેપારીએ બેંકમાંથી મોટી લોન લીધી હતી. સમગ્ર મામલે પરિવારના વ્યક્તિએ વિગત જણાવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0