પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને વિવિધ વિસ્તારોમાં પાકિસ્તાનીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.