આમ આદમી પાર્ટીએ પૂજારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મંદિરો અને ગુરુદ્વારામાં પૂજા કરતા ભક્તો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે પૂજારીઓ માટે મોટી સ્કીમની જાહેરાત કરી છે