દિલ્હીના CM કેજરીવાલને ફરી એકવાર લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીએકવાર મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલની જામીન અરજી અંગે આજે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે

By samay mirror | August 14, 2024 | 0 Comments

હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ...સમર્થકો સામે અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત

જેલમાંથી છૂટ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેણે એક મોટી જાહેરાત કરી.

By samay mirror | September 15, 2024 | 0 Comments

અરવિંદ કેજરીવાલે કરી મુખ્યમંત્રીના નામની કરી જાહેરાત, દિલ્હીના નવા CM બનશે આતીશિ, AAP વિધાયક દળના બેઠકમાં લેવાયો નિર્ણય

દિલ્હીને તેનો આગામી મુખ્યમંત્રી મળી ગયા છે. લાંબી અટકળો પછી, આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિષીના નામનો પ્રસ્તાવ મૂક્યો

By samay mirror | September 17, 2024 | 0 Comments

દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ભાજપ પર પ્રહાર કરતા આતિશીએ કહ્યું, “દિલ્હીના એક જ મુખ્યમંત્રી છે અને તે છે અરવિંદ કેજરીવાલ.

By samay mirror | September 17, 2024 | 0 Comments

પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ અરવિંદ કેજરીવાલ પર હુમલો, AAPએ ભાજપ પર લગાવ્યો આરોપ

આમ આદમી પાર્ટીએ ભાજપ પર દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે દિલ્હીના વિકાસપુરીમાં પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો હતો

By samay mirror | October 26, 2024 | 0 Comments

'ગઠબંધન નહીં કરીએ, એકલા ચૂંટણી લડીશું', દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPની મોટી જાહેરાત

હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર જોઈને આમ આદમી પાર્ટી પણ સતર્ક થઈ ગઈ છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે

By samay mirror | December 01, 2024 | 0 Comments

UPSC શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા AAPમાં જોડાયા, કેજરીવાલે કહ્યું- શિક્ષણ ક્ષેત્રે જાણીતું નામ

UPSC શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા  સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા

By samay mirror | December 02, 2024 | 0 Comments

"ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP..." દિલ્હીમાં વધતા જતા ક્રાઈમને લઈને કેજરીવાલે મોદી સરકાર પર કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં વધી રહેલા ગુનાખોરીનો મુદ્દો ઉઠાવતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

By samay mirror | December 03, 2024 | 0 Comments

દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં, AAP એકલા હાથે ચૂંટણી લડશે - કેજરીવાલની જાહેરાત

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ અહીં રાજકીય ગરમાવો વધી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને કોઈ વાતચીત થઈ રહી નથી. તે દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે

By samay mirror | December 11, 2024 | 0 Comments

દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલે કરી મોટી જાહેરાત, સરકાર બનશે તો પૂજારીઓને અને ગ્રંથીઓને દર મહિને આપશે 18 હજાર રૂપિયા

આમ આદમી પાર્ટીએ પૂજારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મંદિરો અને ગુરુદ્વારામાં પૂજા કરતા ભક્તો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે પૂજારીઓ માટે મોટી સ્કીમની જાહેરાત કરી છે

By samay mirror | December 30, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1