આમ આદમી પાર્ટીએ ભાજપ પર દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે દિલ્હીના વિકાસપુરીમાં પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો હતો