ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં પેંગોંગ તળાવના કિનારે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. સેનાએ આ પ્રતિમા 14,300 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરી છે