લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો નદીને ટેન્ક ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું જેના કારણે સેનાના પાંચ જવાનો તણાઇ ગયા હતા
ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં પેંગોંગ તળાવના કિનારે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. સેનાએ આ પ્રતિમા 14,300 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025