સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર લાગુ કરવાના નિર્ણય વિરૂદ્ધ દલિત-આદિવાસી સંગઠનોએ 14 કલાક માટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.